આકૃતિમાં દર્શાવેલ પર્ણનાં કે પુષ્પનાં ભાગમાંથી કયાં પ્રકારનાં નશાકારક પદાર્થો મેળવી શકાય?
તે મોરફીનનાં એસીટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.
અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?
ઓપીએટિક નાર્કોટિક (અફીણ માદક) એ શું છે ?
તમાકુ ના ધુમાડામાં કયા તત્વો રહેલા છે?