નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      પેપસ્મિયર એ એક પેશીવિદ્યાકીય કસોટી છે

  • B

      લેબોરેટરી નિદાનમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે

  • C

      $C.T.$ માં ધ્વનિનાં તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

  • D

      MRIમાં બિનઆયનિક કિરણો વપરાય છે.

Similar Questions

સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .

નવા સર્જાયેલા $HIV$ રૂધિરમાં મુક્ત થઈ ક્યા કોષો પર હુમલો કરે છે ?

દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે: 

  • [NEET 2020]

નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?

માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?