નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
પેપસ્મિયર એ એક પેશીવિદ્યાકીય કસોટી છે
લેબોરેટરી નિદાનમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે
$C.T.$ માં ધ્વનિનાં તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
MRIમાં બિનઆયનિક કિરણો વપરાય છે.
સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .
નવા સર્જાયેલા $HIV$ રૂધિરમાં મુક્ત થઈ ક્યા કોષો પર હુમલો કરે છે ?
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?