સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .
તેનું નિયમન પ્રચ્છન્ન જનીનો દ્વારા થાય છે.
એ ઘાતક રોગ નથી.
તે મેલેરિયા સામે પ્રતિકારકતા પૂરી પાડે છે.
તેનું નિયમન પ્રભાવી જનીનો દ્વારા થાય છે.
રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
ઇન્ટરફેરોન્સ …......
ડિપ્થેરિયા કોનાથી થાય છે ?
આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.
ક્યુલેક્સ ફેટિઝન મચ્છરમાં સૂક્ષ્મ ફીલારીઅલ કૃમિ કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે?