એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?
જન્મજાત પ્રતિકારકતા
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
$T-$ કોષીય પ્રતિકારકતા
ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.
સાચી જોડ શોધો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$a$ દેહધામક અંતરાય |
$1.$ ત્વચા |
$b$ કોષીય અંતરાય |
$2.$ મેક્રોફેઝ |
$c$ ભૌતીક અંતરાય |
$3.$ ઈન્ટરફેરોન્સ |
$d$ કોષરસીય અંતરાય |
$4.$ અશ્રુ |
|
$5.$ શ્લેષ્મપડ |
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.
વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.
ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
વિધાન $A$ : બરોળ લિમ્ફોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે.
કારણ $R$ : બરોળ રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોને જકડી રુધિરની ગળણી તરીકે કાર્ય કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વિધાન $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે.
કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?