એન્ટિજનનાં સંપર્કમાં આવતાં યજમાન શરીરમાં એન્ટિબોડી સર્જાય છે આ પ્રકારની પ્રતિકારકતાને શું કહે છે ?

  • A

      જન્મજાત પ્રતિકારકતા

  • B

      સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા

  • C

      નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા

  • D

      $T-$ કોષીય પ્રતિકારકતા

Similar Questions

ઍન્ટીબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો. 

સાચી જોડ શોધો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$ દેહધામક અંતરાય

$1.$ ત્વચા

$b$ કોષીય અંતરાય

$2.$ મેક્રોફેઝ

$c$ ભૌતીક અંતરાય

$3.$ ઈન્ટરફેરોન્સ

$d$ કોષરસીય અંતરાય

$4.$ અશ્રુ

 

$5.$ શ્લેષ્મપડ

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.

વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.

ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

વિધાન $A$ : બરોળ લિમ્ફોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે. 

કારણ $R$ : બરોળ રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોને જકડી રુધિરની ગળણી તરીકે કાર્ય કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વિધાન  $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે. 

કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?