નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........

  • A

      બહારથી અન્ય ઍન્ટિબૉડી શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • B

      મૃત બૅક્ટેરિયા શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • C

      મૃત કે જીવંત રોગકારકો શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • D

      $B-$ કોષોને સક્રિય કરી ઍન્ટિબૉડી ઉત્પન્ન કરવામાં આવે છે.

Similar Questions

માનવશરીરના કયા ભાગમાં પ્લાઝમોડીયમ સાઈઝોન્ટ તબકકો જોવા મળે છે?

જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.

........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.

આ અંગનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાનું થતું જાય છે.

અસોફોટીડાનો સક્રિય ઘટક નીચેનામાંથી કયો છે?