જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.

  • A

    સીજેલા ડીસેન્ટ્રી

  • B

    એન્ટામીબા હિસ્ટો લાયટીકા

  • C

    એસ્કેરીસ

  • D

    આપેલ તમામ

Similar Questions

હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.

કોણ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવે છે ?

પ્રાથમિક લસિકા અંગ કર્યું છે?

નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?

નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?