નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A

      ઍન્ટિબૉડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.

  • B

      ઍન્ટિબૉડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • C

      $B-$ કોષો કોષરસીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.

  • D

      $T-$ કોષો કોષીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.

Similar Questions

ઇન્ટરફેરોન શું છે ? ઇન્ટરફેરોન નવા કોષોના ચેપને કઈ રીતે તપાસે છે ? 

પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?

  • [NEET 2017]

નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.

રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...

પ્રતિકારકતાને વ્યાખ્યાયિત કરી તેના પ્રકાર જણાવો.