વિધાન $A$ : પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મ પ્રજીવ છે.
કારણ $R$ : મનુષ્ય અને માદા ઍનોફિલિસ મચ્છર પ્લાઝ્મોડિયમના યજમાન છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
જો માણસના શરીરમાં ઇન્ટરફેરોનનું ઉત્પાદન થતું દેખાય તો તેને નો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે.
ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.
કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(a)$ એમબીઆસીસ |
$(i)$ ટ્રેપેનમા પેલીડિયમ |
$(b)$ ડીથેરિયા |
$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ |
$(c)$ કૉલેરા |
$(iii)$ $DPT$ રસી |
$(d)$ સિફિલીસ |
$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ |
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?