વિધાન $A$ : પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મ પ્રજીવ છે.

કારણ $R$ :  મનુષ્ય અને માદા ઍનોફિલિસ મચ્છર પ્લાઝ્મોડિયમના યજમાન છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?

જો માણસના શરીરમાં ઇન્ટરફેરોનનું ઉત્પાદન થતું દેખાય તો તેને નો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે.

  • [AIPMT 1997]

ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.

કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ એમબીઆસીસ

$(i)$  ટ્રેપેનમા પેલીડિયમ

$(b)$ ડીથેરિયા

$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ

$(c)$ કૉલેરા

$(iii)$  $DPT$ રસી

$(d)$ સિફિલીસ

$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?