રંગઅંધતા..... ના લીધે થાય છે.
વિટામીન $A$ ની ઉણપ
વિટામીન $D$ ની ઉણપ
વિટામીન $E$ ની ઉણપ
એકપણ નહીં
વારસાગમનની રંગસૂત્રિય થીયરીનાં પ્રયોગોની ચકાસણી કોણે કરી હતી?
અર્ધીકરણ દરમીયાન કોઈ લક્ષણ માટેનાં જન્યુઓ અલગ થાય કે વિશ્લેષીત થાય અને કોઈ એક આગળ વધે છે. જે સંકરણમાં ભાગ ભજવે છે તો આ અલીલની પસંદગીની આવનારી સંતતીમાં સંભાવના કેટલી હશે?
પોલીજેનીક લક્ષણ એ $3$ જનીનો $A, B$ અને $C$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $AaBbCc × AaBbCc$ સંકરણમાં સંતતિઓમાં જનીન પ્રકારનો ગુણોત્તર $1:6 :x:20 :x:6:1\, \,$જોવા મળે છે. આ ગુણોતરમાં $x $ ની શક્ય કિંમત શુંં હશે?
એનીમીયાનો રોગ શેના દ્વારા થાય છે ?
નર વંધ્યતાના કોષરસીય જનીનો સામાન્ય રીતે ક્યાં આવેલા છે ?