એક રંગઅંધ પુરુષ એ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેમાં પિતા રંગઅંધ હતા. તેમનાં બે પુત્રો અને બે પુત્રીઓમાંથી કોણ રંગઅંધતા ધરાવતું હશે?
બંને પુત્રો
બંને પુત્રીઓ
એક પુત્ર અને એક પુત્રી
બંને પુત્રો અને બંને પુત્રીઓ
દૈહિક પ્રભાવી રોગ $- P$
દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$
$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$
$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,
$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી
$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R$
નીચે આપેલા વાક્યો શું દર્શાવે છે?
$(i)$ રક્તકણો લાંબા દાંતરડા જેવા બને.
$(ii)$ રૂધિર ગંઠાતું નથી, રક્તસ્ત્રાવ સતત શરૂ રહે.
$(iii)$ વિષમયુગ્મી સ્ત્રી પુત્રને વારસામાં રોગ આપે.
$(iv)$ બંને વિષમયુગ્મી પિતૃમાંથી સંતતિને વારસામાં રોગ મળે.
કોઈ પણ બે જનીનિક અનિયમિતતાનો તેનાં લક્ષણો સહિત ઉલ્લેખ કરો.
$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?