પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી?
બ્રાસિકા
ગોસીપીયમ
નિકોટીઆના (તમાકુ)
ધતુરો
કેલસ-સંવર્ધનમાં મૂળ, નીચે આપેલ પૈકી શાના દ્વારા વૃદ્ધિ પામે છે ?
વનસ્પતિ સંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?
બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ($PCR $ પદ્ધતિનો) ........માટે ઉપયોગ થાય છે.
$PCR$નો ઉપયોગ કેવા પ્રકારના રોગોના નિદાનમાં થાય છે ?
વિધાન - $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન - $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.