કઈ પદ્ધતિમાં આંતરજાતિય વનસ્પતિઓના સંકર પ્રાંકૂર મેળવી શકાય છે ?

  • A

      સસ્પેન્શન સંવર્ધન

  • B

      કેલસસંવર્ધન

  • C

      ભ્રૂણસંવર્ધન

  • D

      આંતરજાતીય સંવર્ધન

Similar Questions

વનસ્પતિમાંથી પસંદ કરેલાં અંગ, પેશી કે કોષોને શું કહે છે ?

........ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે.

પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી?

પરાગસંવર્ધનનો ફાયદો શું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?