અનિયમિત પુષ્પ …...... .
રાઈ
ગુલમહોર
ટામેટા
ધતુરા
નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણા $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$: પુષ્પની પરિભાષા છે - રૂપાંતરિત પ્રકાંડ જેમાં પ્રરોહ-અગ્રીય વર્ધનશીલ પ્રદેશ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં રૂપાંતરણ પામે છે.
કારણ $R$ : પ્રકાંડની આંતરગાંઠ સંકુચિત બને છે અને ક્રમિક ગાંઠ પરથી પર્ણોન્ન બદલે પાર્ર્વીય રીતે પુષ્યીય બહિરુદભેદોના વિવિધ પ્રકારો ઉદભવે છે.
ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
યુકત સ્ત્રીકેસર કઈ વનસ્પતિમાં જોવા મળે ?
જાસૂદનું વૈજ્ઞાનિક નામ કયું છે ?