એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.

  • A

    શિરાવિન્યાસ

  • B

    કલિકાન્તરવિન્યાસ

  • C

    સંલગ્ન

  • D

    અભિલગ્ન

Similar Questions

સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસ વર્ણવો.

સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે? 

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો : 

$(i)$ સૂર્યમુખી : એકાન્તરિત પર્ણવિન્યાસ : સપ્તપર્ણીમાં : ........... 

$(ii)$ ધતૂરો : નિયમિતપુષ્પ :: વાલ : ............ 

ચાઇનારોઝમાં પુષ્પો ..........

  • [NEET 2013]

અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?

  • [NEET 2015]