જલવાહિની જલવાહિનીકીથી કઈ બાબતમાં અલગ પડે છે?

  • A

    જીવીતતા માટે

  • B

    બંને છેડે છિદ્રયુક્ત પટ્ટિકાની હાજરી

  • C

    કોષકેન્દ્ર વિહિન અવસ્થા

  • D

    ઉપરના બધા

Similar Questions

સ્થાયીપેશીના કોષો $...........$ હોય છે.  

પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.

......કોષકેન્દ્ર વગરનાં કોષો જોવા મળે છે.

અષ્ઠિ કોષો માટે શું સાચું નથી?

  • [AIPMT 1996]

અંતઃસ્થ રચનાકીય રીતે ઘણું પુખ્ત$/$વયસ્ક દ્વિદળી મૂળ દ્વિદળી પ્રકાંડથી ની રીતે અલગ પડી શકે.

  • [AIPMT 2009]