શરદઋતુ દરમિયાન કઈ પેશી વધારે સક્રીય રહે છે?

  • A

    વાહિએધા

  • B

    ત્વક્ષૈધા

  • C

    મૃદુતકપેશી

  • D

    દૃઢોતકપેશી

Similar Questions

એધાવલયી ક્રિયાશીલતા વર્ણવો.

કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.

..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.

..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.

દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.