કોર્મસનું કાષ્ઠ ......છે.
રસદારૂ
મધ્યકાષ્ઠ
વસંત કાષ્ઠ
શરદ કાષ્ઠ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની .........નું દૃષ્ટાંત છે.
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.
ક્વિસેન્ટ ક્રિયાશીલ કેન્દ્રના કોષોની શું વિશિષ્ટતા હોય છે ?
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
જ્યારે મૂળ અથવા પ્રકાંડનું .....થાય ત્યારે વાર્ષિક અને ગુંચળાદાર જાડાઈ ધરાવતા વહન કરતા તત્વો સામાન્ય રીતે આદિદારૂમાં વિકાસ પામે છે.