સાઇટ્રસમાં અસંગત જનીનીક ભ્રૂણ ..... માંથી નિર્માણ પામે છે.
દ્ઘિકીય અંડકો
સહાયક કોષ
અંડકના પ્રદેહના કોષો
પ્રતિધ્રુવીય કોષો
ફલન સિવાય અંડકોષમાંથી વિકાસ પામતા ભ્રૂણને .... કહેવાય છે.
કેટલા વિધાનો સાચા છે?
-ફલન વગર બિજ ઉત્પન્ન થાય તેને એપોમિકસીસ કહે છે.
- બીજમાં એક કરતા વધુ ભ્રૂણ સર્જવાની ઘટનાને બહુભ્રૂણતા કહે છે.
- પરાગરજ નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે.
નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.
બહુભ્રૂણતાના કિસ્સામાં, જો ગર્ભ સહાયક કોષો અને પ્રદેહના કોઈ કોષમાંથી ઉત્પન્ન થાય છે, કે જે પૈકી કયો કોષ એકકીય અને કયો દ્વિકિય હોય છે ?
બહુભ્રૂણીય પ્રદેહ એ .... પ્રજાતિમાં જોવા મળે છે.