બીજચોલ ..... દ્ઘારા નિર્માણ પામે છે.
પુષ્પવૃત
બીજપત્ર
અંડકાવરણ
ઉપરનામાંથી એક પણ નહિ
ફલિતાંડથી શરૂ કરી દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણવિકાસની વિવિધ અવસ્થાઓની આકૃતિઓ દોરો.
જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?
અસંગત વિકલ્પ શોધો.
અનાજનાં દાણામાં ભ્રૂણમાંનું એક બીજપત્ર ....... દ્ઘારા રજૂ કરવામાં આવે છે.
ઘાસનું એક કોષીય ઢાલ આકારનું બીજપત્ર કયા નામે ઓળખવામાં આવે છે?