બીજદેહશેષ એ..........છે.
દ્વિતિય કોષકેન્દ્રનું વિઘટન
પ્રદેહનો અવિશષ્ટ
ભ્રૂણપોષનો પરિઘીય ભાગ
બધા જ
બીજનું અંતઃબીજાવરણ.......દ્વારા વિકાસ પામે છે.
નીચેનાં પૈકી કયા વનસ્પતિ સમૂહમાં બીજધરાવતી વનસ્પતિઓ મૂકવામાં આવે છે?
બીજનાં અંકુરણ માટે યોગ્ય પર્યાવરણીય વાતાવરણ ક્યું છે.
કઈ વનસ્પતિનું દરેક ફળ હજારોની સંખ્યામાં બીજ ધરાવે છે તેને શું છે?
બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?