જયારે દ્વિકિય માદા વનસ્પતિનું સંકરણ ચતુથર્કીય નર સાથે કરાવવામાં આવે ત્યારે, પરિણામી બીજમાંના ભ્રૂણપોષકોષનો ગુણાંક.....હશે.

  • A

    પંચગુણી

  • B

    દ્વિગુણી

  • C

    ત્રિગુણી

  • D

    ચતુગુણી

Similar Questions

શા માટે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEC)$ ના વિભાજન પછી ફલિતાંડનું વિભાજન શક્ય બને છે ?

આપેલ પૈકી શેમાં ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં હાજર હોય છે ?

ભ્રૂણપોષ (Endosperm) એટલે શું ? ભ્રૂણપોષ ના પ્રકારો વર્ણવો.

ઘઉં કે મકાઇનાં દાણામાં જોવા મળતી વરુથિકા એ અન્ય એકદળીનાં કયા ભાગ સાથે સામ્યતા ધરાવે છે?

......દરમિયાન આવૃત બીજધારીમાં મુકત કોષકેન્દ્ર વિભાજન પામે છે.