નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?
અંડકોષ
દ્વિતિયક કોષકેન્દ્ર
બે નર કોષકેન્દ્ર
બધા જ
ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.
બેવડા ફલન બાદ ભ્રૂણપૂટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી ?
યુગ્મનજમાંથી શેનું નિર્માણ થાય છે?
આવૃત બીજધારીમાં બેવડું ફલન એટલે શું ? સમજાવો.
બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.