ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....

  • A

    અસ્થમા

  • B

    બ્રોન્કાઇટિસ

  • C

    $A$અને $ B$  બંને

  • D

    એમ્ફિસેમા

Similar Questions

પુંકેસરની કઈ રચના લાંબી છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પરાગરજની બાહ્ય રચના વર્ણવો. 

આકૃતિમાં $X$ ને ઓળખો.

........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.