ઘણીબધી જાતિની પરાગરજ કેટલાક લોકોમાં ગંભીર એલર્જી અને શ્વાસનળીના રોગો પ્રેરે છે,જેના પરિણામે ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે,જેમ કે .....

  • A
    અસ્થમા
  • B
    બ્રોન્કાઇટિસ
  • C
    $A$ અને $B$ બંને
  • D
    એમ્ફિસેમા

Explore More

Similar Questions

જન્યુવહન (Gamete transfer) એટલે શું? તેની આવશ્યકતા જણાવો.

$A$: $60\%$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરિપક્વ નર જન્યુજનક બનાવવા માટે એક અર્ધીકરણ અને બે સમવિભાજનની જરૂર પડે છે.
$R$: મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનયન બે કોષીય અવસ્થામાં થાય છે.

નીચેનામાંથી કયા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?

પરાગરજની એલર્જી કોની પરાગરજ દ્વારા થાય છે?

પરાગરજ અંગેના નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં,મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવ (પ્રદર્શન) માં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo