ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....
અસ્થમા
બ્રોન્કાઇટિસ
$A$અને $ B$ બંને
એમ્ફિસેમા
પુંકેસરની કઈ રચના લાંબી છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
આકૃતિમાં $X$ ને ઓળખો.
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.