મહાબીજાણુપર્ણને.......કહે છે.
સ્ત્રીકેસરી ચક્ર
સ્ત્રીકેસર
બીજાશય
પરાગાસન
ભ્રૂણપુટ …… માં બને છે.
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
સપુષ્પી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પુખ્ત ભુણપુટના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ અને સમભાજન થવા જરૂરી છે?
તંતુમય ઘટકોનું સ્થાન જણાવો.