નીચેનામાંથી કઇ ઔષધ મસ્તિષ્કમાં રુધિરનાં પ્રવાહને વધારે છે?

  • A

    અજમાલીન

  • B

    સિન્કોનાઇન

  • C

    રેસર્પિન

  • D

    પિનાઇન

Similar Questions

યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.

કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?

ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?

આંતરીક રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુઃખાવો, તાવ, એનીમીયા અને આંતરડામાં અવરોધ એ ...... ના સામાન્ય ચિહ્નો છે.

બળતરાયુક્ત પ્રતિક્રિયાઓમાં $...$ રૂધિરકોષો સામેલ છે.