નીચેનામાંથી કઇ ઔષધ મસ્તિષ્કમાં રુધિરનાં પ્રવાહને વધારે છે?
અજમાલીન
સિન્કોનાઇન
રેસર્પિન
પિનાઇન
યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.
કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?
ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
આંતરીક રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુઃખાવો, તાવ, એનીમીયા અને આંતરડામાં અવરોધ એ ...... ના સામાન્ય ચિહ્નો છે.
બળતરાયુક્ત પ્રતિક્રિયાઓમાં $...$ રૂધિરકોષો સામેલ છે.