યકૃતનું સીરોસીસ એ લાંબા સમય સુધી લેવાથી થાય છે.
અફીણ
આલ્કોહોલ
તમાકુ (ચાવવી.
કોકેઈન
રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.
$C-onc$ શું છે?
નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો.
$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.
$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.
$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.
$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે.
$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે
$N.K$ કોષો કયા પ્રકારના છે?
મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?