સૌથી ઓછુ કદ ધરાવતા જન્યુજનકને.......કહે છે.
દ્વિઅંગી
ત્રિઅંગી
અનાવૃત બીજધારી
આવૃત બીજધારી
નીચેના પૈકી શું પરાગઅંકુરણ અને પરાગનલિકાની વૃદ્ઘિને ઉત્તેજે છે ?
જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.
ઘણી વનસ્પતિઓમાં લિંગીપ્રજનનનું સ્થાન અલિંગી પ્રજનન દ્વારા લેવામાં આવે છે, જેને......કહે છેં.
અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.
નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?