બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.

  • A

    બે ધ્રુવીય કોષકેન્દ્રો અને એક નર જન્યુ

  • B

    એક ધ્રુવીય કોષકેન્દ્રો અને એક નર જન્યુ

  • C

    અંડકોષ અને નરજન્યુ

  • D

    બે ધ્રુવીય કોષકેન્દ્રો અને બે નર જન્યુ

Similar Questions

બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.

ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.

બેવડા ફલનમાં કેટલા જન્યુઓ ભાગ લે છે ?

નીચેના વાકયોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન

$(II)$ પરાગનલિકાનું નિર્માણ

$(III)$ પરાગાશયનું સ્ફોટન

$(IV)$ પરાગરજનું અંકુરણ

$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ 

$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ 

$(VI)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન

ત્રિકીય જોડાણ એટલે ...