બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.
બે ધ્રુવીય કોષકેન્દ્રો અને એક નર જન્યુ
એક ધ્રુવીય કોષકેન્દ્રો અને એક નર જન્યુ
અંડકોષ અને નરજન્યુ
બે ધ્રુવીય કોષકેન્દ્રો અને બે નર જન્યુ
બેવડું ફલન ...... ના નિર્માણ માટે આવશ્યક છે.
ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?
એક ફલિત બીજાંડમાં યુગ્મનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે તે વિશે તમે શું વિચારો છો?
બેવડા ફલનમાં કેટલા જન્યુઓ ભાગ લે છે ?
યુગ્મનજ કઈ ક્રિયા દ્વારા સર્જાય છે?