બેવડા ફલન દરમિયાન ........દ્વારા ભ્રૂણપોષ નિર્માણ પામે છે.
બે ધ્રુવીય કોષકેન્દ્રો અને એક નર જન્યુ
એક ધ્રુવીય કોષકેન્દ્રો અને એક નર જન્યુ
અંડકોષ અને નરજન્યુ
બે ધ્રુવીય કોષકેન્દ્રો અને બે નર જન્યુ
બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.
ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.
બેવડા ફલનમાં કેટલા જન્યુઓ ભાગ લે છે ?
નીચેના વાકયોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન
$(II)$ પરાગનલિકાનું નિર્માણ
$(III)$ પરાગાશયનું સ્ફોટન
$(IV)$ પરાગરજનું અંકુરણ
$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ
$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ
$(VI)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન
ત્રિકીય જોડાણ એટલે ...