......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.
મધુ ગ્રંથિ ધરાવતા પીળા પુષ્પો
સુંગધીત પુષ્પો
આકર્ષક રંગો ધરાવતા પુષ્પો
રૂપાંતરીત દલપત્રો
આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?
સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.