......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

  • A

    મધુ ગ્રંથિ ધરાવતા પીળા પુષ્પો

  • B

    સુંગધીત પુષ્પો

  • C

    આકર્ષક રંગો ધરાવતા પુષ્પો

  • D

    રૂપાંતરીત દલપત્રો

Similar Questions

આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.

  • [NEET 2017]

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

વનસ્પતિમાં મોટાભાગે પરાગનયન કોના દ્વારા થાય છે?

સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.