......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.

  • A

    મધુ ગ્રંથિ ધરાવતા પીળા પુષ્પો

  • B

    સુંગધીત પુષ્પો

  • C

    આકર્ષક રંગો ધરાવતા પુષ્પો

  • D

    રૂપાંતરીત દલપત્રો

Similar Questions

કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?

નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?

  • [NEET 2018]

પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.

નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?

  • [AIPMT 2011]

ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?

  • [NEET 2013]