અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    સરિસૃપ અને પક્ષીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે.

  • B

    કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈડા સુરક્ષિત સ્થાને મૂકે છે.

  • C

    નિશ્ચિત સેવનકાળ બાદ બાળપ્રાણી ઈડામાંથી બહાર આવે છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?

વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ એકસદની $(1)$ પપૈયુ અને ખજુર
$(b)$ દ્વિસદની $(2)$ અવનત વિભાજન
$(c)$ અસંયોગીજનન $(3)$ નાળિયેર
$(d)$ અર્ધીકરણ $(4)$ ટર્કી

ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.

ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?

નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?