અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સરિસૃપ અને પક્ષીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે.
કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈડા સુરક્ષિત સ્થાને મૂકે છે.
નિશ્ચિત સેવનકાળ બાદ બાળપ્રાણી ઈડામાંથી બહાર આવે છે.
ઉપરના બધા જ
સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ એકસદની | $(1)$ પપૈયુ અને ખજુર |
$(b)$ દ્વિસદની | $(2)$ અવનત વિભાજન |
$(c)$ અસંયોગીજનન | $(3)$ નાળિયેર |
$(d)$ અર્ધીકરણ | $(4)$ ટર્કી |
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?