વાસ વનસ્પતિ ની વૃધ્ધિ જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે?
પ્રથમ પોષણ સ્તર ($T_1$)
દ્વિતીય પોષણ સ્તર ($T_2$)
તૃતીય પોષણ સ્તર ($T_3$)
ચોથુ પોષણ સ્તર ($T_4$)
અનુક્રમણની પ્રક્રિયામાં પ્રાથમિક સ્તરે .......નું નિર્માણ થાય છે?
નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ
આપેલા વિધાનોમાંથી સાચા વિધાનને ઓળખો.
(1) સુકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર કહે છે
(2) છોડ અવસ્થાએ બારેમાસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા
(3) પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવસમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં ઘટાડો થાય છે .
(4) પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે
સજીવોનાં શુષ્ક વજનમાં...$A$...$\%$ કાર્બન છે અને સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં...$B$...$\%$ કાર્બન દરિયામાં ઓગળેલો છે તથા વાતાવરણમાં કુલ કાર્બનનાં માત્ર..$C$.. $\%$ કાર્બન છે.
$A-B-C$