જલજ વસવાટને અનુલક્ષીને ચરમા વસ્થાએ કયાં પ્રકારની લાક્ષણીકતા વધુ પ્રાપ્ત થાય છે?
તૃણભૂમી
નરફૂલ અવસ્થા
જંગલ વિસ્તાર
મૂકત તરતી વન.ઓ.
ખારા પાણીમાં અને ખડકોમાં જોવા મળતા અનુક્રમણને અનુક્રમે કયાં નામથી ઓળખી શકાય?
આકૃતિમાં આપેલ અનુક્રમણની સાચી ઓળખ જણાવો અને ક્યા તબક્કા પછી આવે છે?
જાતીય અનુક્રમણ જો જલજ વિસ્તારમાં તૈયાર થયું તો અંતિમ ચરમ અવસ્થા ..... હશે.
કેટલા પ્રમાણમાં કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે?
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?