તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પારિપાચિત ઊર્જાનો અપૂણાંક શું છે?
$20\%$
$30\%$
$40\%$
$60\%$
સાચી જોડ પસંદ કરો.પોષકસ્તર - શુષ્ક વજન ($kg\ m^{-2}$)
આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?
આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે .........
પરિસ્થિતિકીય પિરામિડમાં નીચેની કઈ લાક્ષણીકતાને સમાવી શકાતી નથી.