તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પારિપાચિત ઊર્જાનો અપૂણાંક શું છે?

  • A

    $20\%$

  • B

    $30\%$

  • C

    $40\%$

  • D

    $60\%$

Similar Questions

પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?

  • [AIPMT 2006]

ટૂંક નોંધ લખો : ક્રમના પિરામિડ અને જૈવભારના પિરામિડ

ઊર્જાનાં પિરામિડમાં વિવિધ પોષક સ્તરે ઊર્જાનાં વહનમાં થતા વ્યયનો દર કેટલો હોય છે?

ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે

નિવસનતંત્રમાં પાયાની જાતિઓ કઈ છે?

  • [AIPMT 1997]