કાર્બન ચક્રમાં બેક્ટેરીયા ..........તરીકે જરૂરી હોય છે.
વિઘટક
સંશ્લેષક
ગ્રાહક
પ્રાથમિક ઉત્પાદક
વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.
પોષકચકણ સમજાવી તેના પ્રકારો જણાવો.
કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?
જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.
કાર્બનચક્ર સમજાવો.