નીચેનામાંથી કયું વિધાન દ્વિતીયક અનુંક્રમણ માટે સાચું છે.
તે નિષ્પત્ર ખડકો પર શરૂઆત કરે છે.
તે વનનાશ સ્થાન પર ઉત્પન્ન થાય છે.
તે પ્રાથમિક અનુક્રમણને અનુંસરે છે.
તે પ્રાથમિક અનુક્રમણને સમાન હોય છે સિવાય કે તેને સંબંધિત રીતે ઝડપી ગતિપ્રેરક ધરાવે છે.
પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયું નથી?
$Z$ ને ઓળખો.
નિવસનતંત્રના કાર્યકારીના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.
મહાસાગરોની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ............ છે.
નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?