એક સામાન્ય સ્થળજ નિવસનતંત્રમાં,વસ્તીના કદ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રાથમિક ઉત્પાદકોની સંખ્યા પ્રાથમિક ઉપભોગીઓ કરતા વધારે હોય છે
  • B
    દ્વિતીય ઉપભોગીઓ સૌથી વધુ હોય છે કારણ કે તેઓ શક્તિશાળી હોય છે
  • C
    પ્રાથમિક ઉપભોગીઓની સંખ્યા પ્રાથમિક ઉત્પાદકો કરતા વધારે હોય છે
  • D
    પ્રાથમિક ઉપભોગીઓ પ્રાથમિક ઉત્પાદકો પર સૌથી ઓછા નિર્ભર હોય છે

Explore More

Similar Questions

કેટલા વિધાનો સાચા છે?
$(a)$ વંદા,કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ મિશ્રાહારી છે.
$(b)$ મૃત આહાર શૃંખલા $(DFC)$ મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે.
$(c)$ દરેક પોષક સ્તરે ચોક્કસ સમયે જીવંત પદાર્થનો ચોક્કસ જથ્થો હોય છે જેને સ્ટેન્ડિંગ ક્રોપ કહેવામાં આવે છે.
$(d)$ જાતિ રચના અને સ્તરીકરણ એ નિવસનતંત્રના બે મુખ્ય માળખાકીય લક્ષણો છે.

તફાવત સ્પષ્ટ કરો:
$(a)$ સીધો અને ઉલટો પિરામિડ
$(b)$ આહાર શૃંખલા અને આહાર જાળ

ગૌણ ખુલ્લા વિસ્તાર પર થતા અનુક્રમણને શું કહેવામાં આવે છે?

તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકું ગોઠવો:
$(a)$ ચોથું પોષક સ્તર$(i)$ કાગડો
$(b)$ બીજું પોષક સ્તર$(ii)$ ગીધ
$(c)$ પ્રથમ પોષક સ્તર$(iii)$ સસલું
$(d)$ ત્રીજું પોષક સ્તર$(iv)$ ઘાસ

સાચો વિકલ્પ પસંદ કરો:

ઘાસના મેદાનમાં આહાર શૃંખલાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo