જીવાણુકીય $DNA $ મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે?
પોતાના $DNA $ ની પ્રતિકૃતી મેળવવા
વારાફરતી ઘણા જનીનની પ્રતિકૃતિ મેળવવા
તેના જનીનને સક્રિય કરવા
પોતાનાં $DNA$ ને પોતાના રિસ્ટ્રીકશન ઉત્સેચકથી બચાવવા
બાયોટેકનોલોજી વડે સોનેરી ચોખામાં કયાં વિટામિનનું પ્રમાણા વધારી શકાયું?
સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?
$DNA$ શૃંખલાનો સરળ ભાગ દર્શાવેલ છે જે તેની વિરુદ્ધ રહેલ શૃંખલાને બેઈઝ શૃંખલા આપે છે. તો આમા ખાસ શું દર્શાવામાં આવ્યું છે?
લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બીજમાં કઈ પદ્ધતિથી પ્રાંકુરો વિકસાવી શકાય છે ?
એવાં પ્રાણીઓ કે જેમનાં $DNA$ કોઈ વધારાનાં જનીના ધરાવવાં અને તેની અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?