જીવાણુકીય $DNA $ મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે?
પોતાના $DNA $ ની પ્રતિકૃતી મેળવવા
વારાફરતી ઘણા જનીનની પ્રતિકૃતિ મેળવવા
તેના જનીનને સક્રિય કરવા
પોતાનાં $DNA$ ને પોતાના રિસ્ટ્રીકશન ઉત્સેચકથી બચાવવા
સસ્પેન્શન સંવર્ધનમાં માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકને ઉમેરવામાં આવેછે?
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
ભ્રૂણસંવર્ધન કોની સાથે સંકળાયેલ છે ?
પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?