જીવાણુકીય $DNA $ મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે?

  • A

    પોતાના $DNA $ ની પ્રતિકૃતી મેળવવા

  • B

    વારાફરતી ઘણા જનીનની પ્રતિકૃતિ મેળવવા

  • C

    તેના જનીનને સક્રિય કરવા

  • D

    પોતાનાં $DNA$  ને પોતાના રિસ્ટ્રીકશન ઉત્સેચકથી બચાવવા

Similar Questions

સસ્પેન્શન સંવર્ધનમાં માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકને ઉમેરવામાં આવેછે?

ઈસ્યુલીનમાં રહેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા ............ વડે જોડાયેલ છે.

$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

ભ્રૂણસંવર્ધન કોની સાથે સંકળાયેલ છે ?

પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?