નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
જીવન એ સજીવોમાં થતી ક્રમિક પ્રક્રિયાઓનું પરિણામ છે.
સજીવો કાર્બનિક અને અકાર્બનિક સંયોજનમાં બનેલા છે.
જીવ પૂર્વ અસ્તિતત્વ ધરાવતા જીવમાંથી ઉદ્દભવે છે.
જનીનો જાતિની સ્થિરતા કે ફેરફારને માટે જવાબદાર નથી.
ઉપરની આકૃતિમાં $'b'$ શું દર્શાવે છે?
ઉદ્દવિકાસ (evolution) કોને કહે છે ?
પ્રથમ અકોષીય જીવનની રચના લગભગ $. . . . .$ વર્ષ પહેલાં ઉદ્ભવી
કયા જીવ વૈજ્ઞાનિકે સૌથી વધુ તર્ક સંગત જીવની ઉત્પત્તિનો જૈવ રાસાયણિક સિદ્ધાંત આપ્યો?
લુઇસ પાશ્ચર , ઓપેરીન અને હાલ્ડેન નો ફાળો જણાવો.