કયો નિયમ એવું કહે છે કે ઠંડા પ્રદેશોમાં રહેતા સજીવોને હૂંફાળા પ્રદેશોમાં રહેતા સજીવો કરતાં ટૂંકા ઉપાંગો હોય છે?
ગ્રોબરનો નિયમ
ડોલોનો નિયમ
એલનનો નિયમ
એકપણ નહિ
પરિસ્થિતિ વિધાનાં પિતા........ને કહે છે ?
કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ, ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો.
$(a)$ તેઓને ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો - ત્યાગ કરે છે.
$(b)$ તેઓ પાણી પીતાં નથી, પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરિત હોય છે.
$(c)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી.
$(d)$ તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી. આવાં પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયાં બે વિધાનો સત્ય છે ?
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......
નીચે આપેલ આકૃતિ $\rm {I,\,II}$ અને $\rm {III}$ વિશે ચર્ચા કરો. $\rm {A, \,B, \,C, \,D, \,G, \,P, \,Q, \,R,\,S}$ એ જાતિઓ છે.
વિસ્તરણાત્મક વૃદ્ધિ કઈ રીતે ઓળખાય છે?