પ્રચ્છન્ન વિકૃતિઓ જનીન સેતુઓમાંથી નથી ગુમાવતી આને ..... કહે છે.
પ્રભાવીની ઉત્તરજીવિતા
પ્રચ્છન્નની ઉત્તરજીવિતા
હાર્ડી વિનબર્ગનો સિધ્ધાંત
ડાર્વિનનો જનીનિય વિકૃતિનો નિયમ
જનીનિક વિચલન એ શેમાં ફેરફાર છે ?
હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?
હાર્ડી - વેઇનબર્ગ સમતુલાને અસરકર્તા પરિબળો વર્ણવો.
ડિસ્ટ્રિબ્યુશન કર્વના બંને છેડે નૈસર્ગિક પસંદગીમાં વધારે વ્યક્તિગત પરીધય લક્ષણોના મૂલ્ય પ્રાપ્ત કરે છે.
હાર્ડી-વેઈનબર્ગના સિદ્વાંત માટેનું સાચું સૂત્ર છે.