નીચે આપેલામાંથી $1953$ પહેલાંંમાં કયું એસ.મિલર દ્વારા તેનાં પ્રયોગ જીવની ઉત્પત્તિમાંથી મેળવ્યું હતું?
સાદી શર્કરાઓ
એમિનો એસિડ
ન્યુક્લિઓટાઈડ
પેપ્ટીડાઈડ
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(X)$ પૃથ્વી |
$(1)$ $20$ બિલિયન વર્ષ |
$(Y)$ બ્રહ્માંડ | $(2)$ $4.5$ બિલિયન વર્ષ |
$(Z)$ અકોષીય જીવ | $(3)$ $3.0$ બિલિયન વર્ષ |
પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બીગબેંગવાદની માહિતી આપો.
જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?
વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો.