કયા વૈજ્ઞાનિકે જનનદ્રાવ્યના સાતત્યનો સિદ્ધાંત આપ્યો.
વાઈસમેન
મેન્ડલ
લેમાર્ક
ડાર્વિન
નીચેનામાંથી કયો પ્રયોગ સૂચવે છે કે સૌથી સફળ સજીવો એેકાએક સ્વયં રીતે અજૈવિક પદાર્થો માંથી ઉદ્દભવ્યા ન હોય?
એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
આકિર્યોપ્ટેરીક્સ કોની વચ્ચેની જોડતી કડી છે?
શામાં વિશાળ મસ્તિષ્ક ક્ષમતા જોવા મળી?