મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.
$ 1:2:1$
$3:1$
$9:3:1$
$9:3:4$
ઈમેસ્ક્યુલેશન એ..... સાથે સંકળાયેલું છે.
બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?
કસોટી સંકરણ વનસ્પતિમાં શું જાણવા માટે ઉપયોગી છે ?
નિશ્વયન માટે ઉપયોગી પદ્ધતિ જેના દ્વારા વ્યક્તિ સમયુગ્મી અથવા વિષમયુગ્મી છે એ જાણી શકાય તે..... છે.
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.