એક જ જનીન સ્થાનવાળી સમયુગ્મી માદા અને વિષમયુગ્મી નરના સંકરણથી પ્રાપ્ત પ્રથમ સંતતિ પેઢીના સ્વરૂપ પ્રકાર વિતરણને પુનેટ સ્કવેર બનાવીને નિર્દેશિત કરો.

Similar Questions

મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢ્યા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.

જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.

મેન્ડલનાં વિશ્લેષણનાં નિયમ મુજબ $F_2$ પેઢીનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ................. હશે.

કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........

કારક કે જે તેની અસર બીજાની હાજરીમાં અભિવ્યક્ત કરી શકતું નથી તેને..... કહેવાય છે.