દ્વિકીય સજીવમાં જોડીમાંનું એક વૈકલ્પિક કારક હાજર હોય, તેવી અવસ્થાને..... કહે છે.
સમયુગ્મી
વિષમયુગ્મી
અર્ધયુગ્મી
અપૂર્ણ પ્રભાવિતા
જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોની જોડનાં સંકેતો ધરાવે છે તેઓને ............. કહે છે.
એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં $3 : 1$ સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?
શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?
એલેલ ........... છે.
જો શુદ્ધ લાલ અને શુદ્ધ સફેદ રંગના પુષ્પ ધરાવતા વટાણાના સંકરણથી $120$ વટાણાનાં છોડ ઉત્પન્ન થતા હોય તો, સંતતિનું પ્રમાણ.... હશે.