$ABO$ રુઘિરજૂથની આનુવંશિકતા ........... પરિસ્થિતિ છે.

$I -$ સંપૂર્ણ પ્રભાવિતા, $\quad II -$ સહ પ્રભાવિતા

$III - $ બહુવૈકલ્પિક વારસો $\quad IV -$ અપૂર્ણ પ્રભાવિતા

  • A

    $I, II, III, IV$

  • B

    $I, II, III$

  • C

    $II$

  • D

    $I, II$

Similar Questions

સાચું જાડકું ..... છે.

  વૈજ્ઞાનિક    ની સાથે સંકળાયેલા
  $(i)$ વિલિયમ બેટેસોન     $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી.
  $(ii)$ ટી.એચ. મોર્ગન    $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું.
  $(iii)$ ઓ.ટી. એવરી     $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો.
  $(iv)$ હ્યુગો દ્‌ વ્રિસ     $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો.

 

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.

$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.

$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.

$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.

$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.

$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.

સાચી જોડ શોધો :

કોલમ- $I$

કોલમ - $II$

$1.$ દ્વિસંકરણ પ્રયોગ

$a.$  $ABO$ રૂધિરજૂથ

$2.$ અપૂર્ણ પ્રભૂતા

$b.$  $1: 2:1$

$3.$ સહ પ્રભાવિતા

$c.$  $9: 3: 3: 1$

$4.$  એકસંકરણ પ્રયોગ

$d.$  $3: 1$

નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો. 


$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.


$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.

$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે. 

$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.

$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.

આપેલ માહીતીને યોગ્ય રીતે જોડો. 

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ $1 : 2 : 1$ $(i)$  કસોટી સંકરણ
$(b)$ $3 : 1$ $(ii)$ પ્રભુતાનો નિયમ
$(c)$ $9 : 3 : 3 : 1$

$(iii)$ અપુર્ણ પ્રભુતા

$(d)$ $1: 1 : 1 : 1$ $(iv)$ મુકત વિશ્લેષણનો નિયમ
  $(v)$ વિશ્લેષણનો નિયમ