નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જન્યુઓનાં નિર્માણ દરમિયાન લક્ષણોનું અલગીકરણ થાય છે.
બધા જ લક્ષણો વાસ્તવિક પ્રભાવિતા દર્શાવે છે.
લક્ષણો હંમેશાં વિષમયુગ્મી અવસ્થા દરમિયાન મિશ્ર થઈ જાય છે.
મેન્ડેલિયન ખામી એ એક કે તેથી વધુ રંગસૂત્રની ખામી કે અધિકતાનાં પરિણામે થાય છે.
મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર કરવામાં આવેલા સંકરણ (hybridization)નાં ચરણો (steps) વર્ણવો.
$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ?
મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં $T$ અને $t$ એકબીજાના ......... છે.
લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીન ફક્ત ક્ષમતા અને વાતાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.
મેન્ડેલનો નિયમ કઈ બાબતમાં લાગુ પડતો નથી?