નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જન્યુઓનાં નિર્માણ દરમિયાન લક્ષણોનું અલગીકરણ થાય છે.
બધા જ લક્ષણો વાસ્તવિક પ્રભાવિતા દર્શાવે છે.
લક્ષણો હંમેશાં વિષમયુગ્મી અવસ્થા દરમિયાન મિશ્ર થઈ જાય છે.
મેન્ડેલિયન ખામી એ એક કે તેથી વધુ રંગસૂત્રની ખામી કે અધિકતાનાં પરિણામે થાય છે.
સજીવોનો સ્વરૂપ પ્રકાર.... નું પરિમાણ છે.
$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ?
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?
ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.