નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A

    જન્યુઓનાં નિર્માણ દરમિયાન લક્ષણોનું અલગીકરણ થાય છે.

  • B

    બધા જ લક્ષણો વાસ્તવિક પ્રભાવિતા દર્શાવે છે.

  • C

    લક્ષણો હંમેશાં વિષમયુગ્મી અવસ્થા દરમિયાન મિશ્ર થઈ જાય છે.

  • D

    મેન્ડેલિયન ખામી એ એક કે તેથી વધુ રંગસૂત્રની ખામી કે અધિકતાનાં પરિણામે થાય છે.

Similar Questions

સજીવોનો સ્વરૂપ પ્રકાર.... નું પરિમાણ છે.

$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ? 

મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?

ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

  • [NEET 2016]

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.