મેન્ડલ દ્વારા કેટલાક વિશેષકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે .... હતાં.
ગોળાકારબીજ, સંકોચાયેલી શિંગ અને પુષ્પનું સ્થાન અક્ષિય
લીલા રંગના બીજ, ચપટી શિંગ અને પુષ્પનું સ્થાન અક્ષિય
પીળા રંગમાં બીજ, જાંબલી રંગના પુષ્પો અને પીળા રંગની શિંગ
પુષ્પનું અક્ષિય સ્થાન, લીલી શિંગ અને લીલા રંગનાં બીજ
મેન્ડલે તેનાં પ્રયોગમાં કયું લક્ષણ પસંદ કર્યું નથી.
આનુવંશિકતા એટલે .........
મેન્ડેલવાદ.....ની જનીનવિદ્યા છે.
મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણો હતા?
નીચેનામાંથી મેન્ડલે આપેલ લક્ષણોમાંથી ક્યું સાચું નથી ?
લક્ષણ પ્રભાવી પ્રચ્છન્ન