મેન્ડેલવાદ.....ની જનીનવિદ્યા છે.
એકકીય
દ્વિકીય
આદિકોષકેન્દ્રી
ઉપરનાં બધાં જ
ખાદ્ય વટાણામાં નીચેનામાંથી ક્યું પ્રભાવી લક્ષણ નથી?
મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?
મેન્ડલ દ્વારા તેના અભ્યાસ માટે બગીચાના વટાણા સાથે કેટલા વિશિષ્ટાત્મક લક્ષણોની જોડ પસંદ કરાઈ હતી?
મેન્ડલે અભ્યાસ કરેલ ગાર્ડન વટાણામાં કયું લક્ષણ પ્રભાવી હતું ?
પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.