કસોટી સંકરણ..... માં કરી શકાતું નથી.

  • A

    ન્યુરોસ્પોરા

  • B

    મનુષ્ય

  • C

    વટાણા

  • D

    કૂતરાઓ

Similar Questions

જનીનોનું બંધારણ જાણવા નીચેનામાંથી કઈ પધ્ધતિને ધ્યાનમાં લઈ શકાય?

લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?

ડ્રોસોફિલા માં દૈહિક રંગસૂત્રોની સંખ્યા

જો અગૌટી ઉંદર $(CCAa)$ નું સંકરણ આલ્બીનો ઉંદર $(ccAA)$ સાથે કરવામાં આવે તો પરિણામી સંતતિમાં કેટલા આલ્બીનો ઉંદર હશે ?

જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?

  • [AIPMT 1995]