કસોટી સંકરણ..... માં કરી શકાતું નથી.
ન્યુરોસ્પોરા
મનુષ્ય
વટાણા
કૂતરાઓ
જનીનોનું બંધારણ જાણવા નીચેનામાંથી કઈ પધ્ધતિને ધ્યાનમાં લઈ શકાય?
લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
ડ્રોસોફિલા માં દૈહિક રંગસૂત્રોની સંખ્યા
જો અગૌટી ઉંદર $(CCAa)$ નું સંકરણ આલ્બીનો ઉંદર $(ccAA)$ સાથે કરવામાં આવે તો પરિણામી સંતતિમાં કેટલા આલ્બીનો ઉંદર હશે ?
જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?